Explore

Search
Close this search box.

Search

October 19, 2025 5:35 pm

નવીનતમ સમાચાર
best news portal development company in india

નવું નજરાણું! ગુજરાતના સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને મધ્યપ્રદેશના ઓમકારેશ્વરને ક્રૂઝ પ્રોજેક્ટથી જોડાશે

01

omkareshwar jyotirlinga to statue of unity cruise projectomkareshwar jyotirlinga to statue of unity cruise project

અમદાવાદઃ ગુજરાતમાં ટુરિઝમના વિકાસ માટે સતત પ્રયાસો થતા રહ્યા છે, આવામાં હવે ગુજરાત અને પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ સાથે ટુરિઝમના કનેક્શનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં મુસાફરીની સાથે ક્રુઝની લગભગ 120 કિલોમીટર જેટલી લાંબી સફર પણ માણવા મળશે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો ક્રૂઝનો રૂટ હશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કેટલો ખર્ચ કરવામાં આવશે તેનું સરવૈયું પણ કાઢવામાં આવ્યું છે, આ પ્રોજેક્ટ માટે વિવિધ કામગીરી ગુજરાત અને મધ્યપ્રદેશ દ્વારા શરુ કરવામાં આવી હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. બે સ્થળોને જોડવા માટે પાણીની સાથે રોડની મુસાફરીને પણ સાંકળી લેવામાં આવશે.  (ક્રૂઝની તસ્વીર સાંકેતિક છે)

Source link

Leave a Comment

જાહેરાત
Pelli Poola Jada Accessories
જન્માક્ષર
જીવંત ક્રિકેટ સ્કોર